વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ

ABVP વલસાડ દ્વારા બી.કે.એમ સાયન્સ કોલેજમાં સેમેસ્ટર ૫ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ એ પસંદ કરેલ વિષય અંગ્રેજી નો language thought literature હતો ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓ ની પૂછ્યા વિના વિષય બદલવા મા આવ્યો

કોઈ પણ વિદ્યાર્થી એ વિષય બદલવા માટે પણ અરજી કરેલ ન હતી એ છતા પણ બદલવામા આવ્યો .આ નિર્ણય વિદ્યાર્થી હિત મા ન હતો જેથી વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ કરવામાં આવી.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી. પ્રિમોન્સૂન કામગીરી માં આળસ ખંખેરી ને તંત્ર કામગીરી કરશે કે કેમ ?

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી નમેલા વીજપોલથી વાહન ચાલકો ઉપર ઉભુ થતુ જોખમ ચિખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકના વિવિધ વિસ્તારોમાં…

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!