વાંસદા તાલુકાના ઉનાઈના RFO ના હસ્તે ઘ્વજારોહણ જનતા હાઈસ્કૂલ માં હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ .

ઉનાઈ ડોલવણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જનતા હાઈસ્કૂલ ઉનાઈમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી વનવિભાગ ઉનાઈ ના RFO રૂચિબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો .

આ પ્રસંગે શાળા સંચાલક મંડળનાં મંત્રી તથા અન હોદેદારો હાજર રહ્યા હતા . ધ્વજવંદન કાર્યક્રમ બાદ ધ્વજ અધ્યક્ષ RFO રૂચિબેન દવેએ પ્રાસંગિક ઉદબોદનમાં બાળકોને સમયની માંગને અનુરૂપ જે – તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાની પ્રેરણા આપી હતી

બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ રાણાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ સી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો .

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…

સમૃદ્ધ જીવન કો -ઓપરેટીવ સોસાયટી લી.કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ નો હુકમ

લાખો લોકો ના કરોડો ના બચત ના નાણાં ઉઘરાવનાર સમૃદ્ધ જીવન કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ હુકમ કરવામાં આવ્યો. પુણે સ્થિત સમૃદ્ધજીવન ફૂડ્સ ઇન્ડિયાને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!