વાંસદા તાલુકામાં કાંટાસવેલ ગામે તળાવમાં નવા નીર ના વધામણા કરવામાં આવ્યા

વાંસદા તાલુકામાં કાંટાસવેલ ગામે તળાવમાં નવા નીર ના વધામણા કરવામાં આવ્યા

ગણદેવી ચીખલી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ. આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ. વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન.

વાંસદા તાલુકાના ભાજપના પ્રમુખ મુકેશભાઈ. વસુધારી ડેરી ના ચેરમેન ગમનભાઈ. કલાણભાઈ. છગનભાઈ. ગણપતભાઈ. પ્રદ્યુમનસિંહ સોલંકી. યોગેશભાઈ. વગેરે હાજર રહ્યા .

નરેશભાઈ પાણીનું કેટલું મહત્વ છે તે બતાવ્યું આપણા જળ મંત્રી સી આર પાટીલ સાહેબે પણ જળ પર વિશેષ ધ્યાન આપીને તાલુકાને રિચાર્જ બોર આપ્યા છે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જળ એ જીવન છે એ બતાવવામાં આવ્યું જળ જંગલ અને જમીનનું રક્ષણ કરવાનું કાર્યકર્તાઓને આહવાન કર્યું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!