જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.
આ દિવસે કથા ના યજમાન જેસીઆઈ વાંસદા રોયલ પરિવાર હાજર રહ્યો.
કથાકાર નિલેશ ભાઈ શાસ્ત્રી દ્વારા ” આવે છે આવે છે મારો કૃષ્ણ કનૈયા આવે છે” ના ગુણગાન થી કાનુડા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જેસીઆઈ ના જુનિયર જેસી વિંગ ના સભ્યો એ મટકી ફોડી, માખણ ,ચોકલેટ ,કેક પંજેરી જેવા અનેક જાતના પ્રસાદી નુ વિતરણ કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ હર્ષોલ્લાસ થી ઉજવામાં આવ્યો.
જેસીઆઈ ઝોન ૮ ના PR પ્રોગ્રામ ના જેસી લલીત બલદાણીયા હાજર રહ્યા ભાગવત કથાના પોજેકટ ચેરમેન જેસી Adv. વિજય પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ભગવત્ કથા માં ગોવર્ધન નું વર્ણન કરવામાં આવ્યું

TODAY 9 SANDESH NEWS

-રીપોર્ટ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!