વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું

વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મંદિરના શોપિંગ સેન્ટર ના વેપારી મિત્રો તથા આગેવાનો સાથે મળી ભંડારાનું પણ આયોજન કર્યું હતું
જેમાં પ્રમુખ મનીષભાઈ ,અજયભાઈ , જગદીશભાઈ વિવેકભાઈ ચિરાગભાઈ ભુપેન્દ્રભાઈ ધર્મેશભાઈ, અભય ભાઈ અંકિતભાઈ, મહેન્દ્રભાઈ વિપુલભાઈ ,વિનોદભાઈ તથા ભાવિક ભક્તો સર્વે ખૂબ જ ઉત્સાહભેર ભાથીજી મહારાજના દર્શન કરી કથાનો લાભ લીધો હતો

અમિત મૈસુરીયા વાંસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!