યુનિસેફ દિલ્હી અને ગાંધીનગર ની ટીમે વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.
યુનિસેફ દિલ્હી અને ગાંધીનગર ની ટીમે વાંસદા તાલુકાની રંગપુર પ્રા. શાળાની મુલાકાત લીધી રંગપુર પ્રાથમિક શાળા સક્ષમ શાળાની ડોક્યુમેન્ટરી તરીકે તૈયાર કરાઈ બાળ કેન્દ્રી શાળાનું શ્રેષ્ઠ મોડેલ તરીકે ઉજાગર —-…
વાંસદા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નવસારી જિલ્લા પોલીસ તથા મહિલા સમિતિની બહેનો દ્વારા “નારી વંદન ઉત્સવ”ની તા.1 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવણી નિમિત્તે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાયો.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા ખાતે IQSC અંતર્ગત જ્ઞાનધારા, NSS તથા વુમન્સ ડેવલપમેન્ટ સેલ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા મહિલા સુરક્ષા સમિતિની બહેનો દ્વારા “નારી…
વાંસદા તાલુકા ની મોટેભાગ ની પ્રાથમિક શાળા ના જુના જર્જરીત મકાનો તોડવાનો ઓર્ડર તો આપ્યો પરંતુ નવા મકાનો નું નવીનીકરણ નું કોઈ ચોક્કસ મુહર્ત નથી. ક્યારે બનશે શાળા નું નવું મકાન અને ક્યારે વિદ્યાર્થીઓ ની બેસવાની વ્યવસ્થા થશે?
વાંસદા તાલુકા ની મોટેભાગ ની પ્રાથમિક શાળા ના જુના મકાન તૂટવા થી એક વર્ગ માં બે ધોરણ ના વિદ્યાર્થી ઓ એ અભ્યાસ માટે બેસવા મજબુર બન્યા. ——————- –જુના જર્જરીત મકાનો…
વાંસદા તાલુકા ના ચોરવણી ગામે આંગણવાડીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વાંસદા તાલુકાના ચોરવણી ગામે ચોરવણી 3 નવા મકાનનું લોકાર્પણ ગ્રામજનો સહિત આગેવાનોની હાજરીમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પરેશ પટેલ રીબીન કાપી અને આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ શ્રીફળ વધેરી આંગણવાડી નું…
કોટેજ હોસ્પિટલ વાંસદા દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા જેસીઆઈ વાંસદા રોયલના સહયોગ થી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સબ ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ, વાંસદા કોટેજ હોસ્પિટલ વાંસદા ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન આ કેમ્પનું ઉદ્ઘાટન જય વીરેન્દ્રસિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 25 યુનિટ…
વાસદા હનુમાનબારી પ્રાથમિક શાળામાં 21 જૂન યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ.
હનુમાનબારી પ્રાથમિક શાળામાં 21 જુને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકગણ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજના શુભ દિવસની શરૂઆત પ્રભુને પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ…
વાંસદા કુમાર શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યકમ યોજાયો
વાંસદા તાલુકાના વાંસદા કુમાર શાળામાં રણછોડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ નું આયોજન બાલવાટિકા ના ભૂલકાંઓ તેમજ 8 થી 12 ના જરૂરિયાત મંદ બાળકો માટે રાખવામાં આવ્યું…
વાંસદાના વાંદરવેલા ગામે નદી કિનારે થયેલ ભગતની હત્યાનો ભેદ ઉકેલતી વાસદા પોલીસ ટીમ ને મળી સફળતા
અમિત મૈસુરીયા ——— આરોપી ધીરુભાઈને ઘણા સમયથી પેટમાં દુખતું હોય, મૃતક ભગત પાસે ગયો હતો, ત્યારે ભગતે તેને નદી કિનારે વિધિ કરવી પડશે ત્યારે પેટનો દુખાવો મટી જશે એમ જણાવેલ…
વાંસદા તાલુકાના ગાંધી મેદાન ખાતે તિલક ગણેશ મંડળ દ્વારા ૫૧ દીકરીના કન્યાદાન ભેટ સાથેના સમૂહ લગ્ન નું સુંદર આયોજન પૂર્ણ કરાયું
. વાંસદા નગરમાં સૌ પ્રથમવાર ઘણું મોટું સામાજિક અને સેવાકીય કાર્ય તિલક ગણેશ મંડળ દ્વારા કરવામાં આવ્યું. ઘણા દાતાઓએ દાન સ્વરૂપ આશીર્વાદ આપ્યા.–તિલક ગણેશ મંડળના 11 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે…
